Essay
 
મુક્તરાજ જતનબા – ૪
Date : 2014-04-03
 

જતનબાને શ્રીહરિને વિષે અનન્ય પ્રીતિ અને મમત્વભાવ હતો.જતનબા સ્વામિનારાયણ સંપ્રદાયનાં સ્ત્રી પાત્રોમાં અવલ્લ સ્થાન ધરાવતાં હતાં. શ્રીહરિ પણ જતનબાને વશ વર્તતા. અનંત જીવોના મોક્ષના સદાવ્રત તેમના ઘરેથી ખુલ્લા મૂકતા.જતનબાનાં દિવ્યજીવનમાંથી મહારાજને રાજી કરવાની દિવ્ય રીત શીખીએ અને એમના જેવી પ્રેમલક્ષણા ભક્તિ કેળવીએ એ જ એમના દિવ્યજીવનને માણ્યાની ફલશ્રુતિ છે.

 
 
મુક્તરાજ જતનબા – ૩
Date : 2014-02-21
 

શ્રીહરિએ ડાંગરવા જતનબાના ઘેર પધારી જાતે દૂધ ધરાવ્યું. જતનબાએ પણ શ્રીહરિ અને સંઘને ખૂબ ભાવથી જમાડ્યા તથા શ્રીહરિએ જતનબાના ઘેર ખૂબ આશિર્વર્ષા વરસાવી અનંતના કલ્યાણનો રાજમાર્ગ ખુલ્લો કર્યો હતો.

 
 
મુક્તરાજ જતનબા - ૨
Date : 2014-01-14
 

શ્રીજીમહારાજે ડાંગરવામાં જતનબાને ઘેર અદ્દભુત પીરસણ લીલા કરી હતી જેનું વર્ણન સદ્દ. કૃષ્ણાનંદસ્વામીએ ‘શ્રી હરિચરિત્રામૃત’ ગ્રંથના ૩૫માં અધ્યાયમાં કર્યું છે,

                                       “આવ્યા ડાંગરવે દીનબંધુ, કરુણાનિધિ સુખ સિંધુ ;

                                        ડોશી જતનબાઈને ઘેર, ગયા પુરુષોત્તમ કરી મેર;

          દહીં દૂધની રેલ મચાવી, સંત ખૂબ જમાડ્યા તેડાવી.”

 
 
મુક્તરાજ જતનબા - ૧
Date : 2013-11-22
 

શ્રીહરિના ચરણોથી પ્રસાદીભૂત થયેલું ડાંગરવા ગામ.અહીં શ્રીહરિ ઉત્તર ગુજરાતમાં દંઢાવ્ય દેશમાં વિચરણ માટે પધારતા ત્યારે અચૂક ડાંગરવા પધારતા.ડાંગરવામાં વેણીદાસ પટેલ નામના શ્રીહરિના અનન્ય નિષ્ઠાવાન હરિભક્ત રહેતા હતા. વેણીદાસ પટેલને બે દીકરી અને દીકરાઓ હતાં. મોટાં દીકરી જતાનબાને શ્રીહરિને વિષે અનન્ય પ્રીતિ ખૂબ હેત હતું. ભક્ત અને ભગવાન વચ્ચેની અનેરી પ્રીતિના દર્શન આ લેખ માળા દ્વારા કરીએ.

 
 
રાજમાતા કુશળકુંવરબા-૫
Date : 2013-09-01
 

રાજમાતા કુશળકુંવરબાએ શ્રીહરિને પોતાનું સમગ્ર રાજ અર્પણ કર્યું. વસંતોત્સવ કરી સંતો-ભક્તો, રાજમાતા અને કુંવરને ખૂબ સુખ આપ્યું. આદિવાસી ભક્તોના કલ્યાણના કોલ દીધા.

 
 
Year
 
 

 

 
 
Category
 
Adarsh Nari Ratno