શ્રીજીમહારાજે ડાંગરવામાં જતનબાને ઘેર અદ્દભુત પીરસણ લીલા કરી હતી જેનું વર્ણન સદ્દ. કૃષ્ણાનંદસ્વામીએ ‘શ્રી હરિચરિત્રામૃત’ ગ્રંથના ૩૫માં અધ્યાયમાં કર્યું છે,
“આવ્યા ડાંગરવે દીનબંધુ, કરુણાનિધિ સુખ સિંધુ ;
ડોશી જતનબાઈને ઘેર, ગયા પુરુષોત્તમ કરી મેર;
દહીં દૂધની રેલ મચાવી, સંત ખૂબ જમાડ્યા તેડાવી.”
|